મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા .............. દ્વારા પ્રેરિત થાય છે.
પિટ્યુટરીમાંથી ઑક્સિટોસીનના સ્રાવથી
સંપૂર્ણ વિકસિત ભૂણ અને ગર્ભનાળ
સ્તન ગ્રંથિઓના વિભેદનના કારણે
એમ્નિયોટીક પ્રવાહી દ્વારા ઉત્પન્ન થતાં દબાણથી
માનવ પ્રસુતિનાં સરેરાશ નવ મહિનાનાં સમયગાળાને શું કહે છે ?
Parturition (પારસ્યુરીશન) એટલે શું ?
ઓકિસટોસીન ગર્ભાશયનાં ક્યાં સ્તર પર વધુ અસર દર્શાવે છે ?
ગર્ભાશયમાંથી સંપૂર્ણ વિકસિત ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા ..... તરીકે જાણીતી છે.
મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?