મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા .............. દ્વારા પ્રેરિત થાય છે.
પિટ્યુટરીમાંથી ઑક્સિટોસીનના સ્રાવથી
સંપૂર્ણ વિકસિત ભૂણ અને ગર્ભનાળ
સ્તન ગ્રંથિઓના વિભેદનના કારણે
એમ્નિયોટીક પ્રવાહી દ્વારા ઉત્પન્ન થતાં દબાણથી
મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?
પ્રસૂતી થવા માટેનાં સંદેશાઓ કયાંથી ઉત્પન્ન થાય છે?
પ્રસૂતિની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી.
કોલોસ્ટ્રમ માટે શું સાચું છે ?
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?