મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા .............. દ્વારા પ્રેરિત થાય છે.

  • [AIPMT 2009]
  • A

    પિટ્યુટરીમાંથી ઑક્સિટોસીનના સ્રાવથી

  • B

    સંપૂર્ણ વિકસિત ભૂણ અને ગર્ભનાળ

  • C

    સ્તન ગ્રંથિઓના વિભેદનના કારણે

  • D

    એમ્નિયોટીક પ્રવાહી દ્વારા ઉત્પન્ન થતાં દબાણથી

Similar Questions

માનવ પ્રસુતિનાં સરેરાશ નવ મહિનાનાં સમયગાળાને શું કહે છે ?

Parturition (પારસ્યુરીશન) એટલે શું ?

ઓકિસટોસીન ગર્ભાશયનાં ક્યાં સ્તર પર વધુ અસર દર્શાવે છે ?

ગર્ભાશયમાંથી સંપૂર્ણ વિકસિત ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા ..... તરીકે જાણીતી છે.

મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?

  • [NEET 2021]