લઘુબીજાણુધાનીના પ્રથમ ત્રણ સ્તરો જે રક્ષણનું કાર્ય કરે છે તે કયા છે?

  • A
    અધિસ્તર,મધ્યસ્તર,સ્ફોટીસ્તર
  • B
    અધિસ્તર,મધ્યકવચ,અંતઃકવચ
  • C
    અધિસ્તર,સ્ફોટીસ્તર,મધ્યસ્તર
  • D
    અધિસ્તર,અંતઃકવચ,મધ્યકવચ

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: સામાન્ય રીતે,આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગાશય દ્વિખંડી (dithecous) હોય છે,જેમાં દરેક ખંડમાં બે પરાગકોથળીઓ હોય છે.
વિધાન $II$: દરેક બીજાણુધાની બીજાણુજનન (sporogenesis) ની પ્રક્રિયા દ્વારા બીજાણુજનક પેશીઓમાંથી પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

જ્યારે પરાગરજ ત્રણ-કોષીય અવસ્થામાં મુક્ત થાય છે ત્યારે તેમાં કયા ત્રણ કોષો જોવા મળે છે?

પરિપક્વ પરાગરજની દ્વિકોષીય અવસ્થામાં શું હોય છે?

ખોટું વિધાન પસંદ કરો.

$A$: જનન કોષ નલિકા કોષના કોષરસમાં મુક્ત રીતે જોવા મળે છે.
$R$: જનન કોષની આસપાસની સેલ્યુલોઝની દીવાલ ઓગળી જાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo