આકૃતિ આપેલ તાપમાને બે અલગ-અલગ વાયુના નમૂનાઓ માટે દબાણ $P$ વિરુદ્ધ કદ $V$ ના આલેખ દર્શાવે છે. $M_A$ અને $M_B$ એ બે નમૂનાઓના દળ છે,અને $n_A$ અને $n_B$ એ મોલની સંખ્યા છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું હોવું જ જોઈએ?

  • A
    $M_A > M_B$
  • B
    $M_A < M_B$
  • C
    $n_A > n_B$
  • D
    $n_A < n_B$

Explore More

Similar Questions

આદર્શ વાયુના આપેલા દબાણ $(P)$ - નિરપેક્ષ તાપમાન $(T)$ ના આલેખમાં,કદ $V_1, V_2, V_3$ અને $V_4$ વચ્ચેનો સંબંધ શું છે?

$28 \,g$ દળ ધરાવતો નાઈટ્રોજન વાયુ $N_2$ એક પાત્રમાં $10 \,atm$ દબાણ અને $57^{\circ} C$ તાપમાને રાખેલ છે. $N_2$ વાયુના લીકેજને કારણે તેનું દબાણ ઘટીને $5 \,atm$ અને તાપમાન $27^{\circ} C$ થાય છે. બહાર નીકળી ગયેલા $N_2$ વાયુનું પ્રમાણ .......... $g$ છે.

વાયુના દબાણ,તાપમાન અને કદને સાંકળીને એવોગેડ્રોની ઉત્કલ્પના સમજાવો.

અચળ તાપમાને આદર્શ વાયુના દબાણ $P$ અને ઘનતા $\rho$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાંથી કયો આલેખ દર્શાવે છે?

$O_2$ વાયુ એક સિલિન્ડરમાં ભરેલો છે. જો દબાણ $2$ ગણું અને તાપમાન $4$ ગણું કરવામાં આવે,તો ઘનતા કેટલા ગણી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo