પ્લાઝમોડીયમમાં ફલન અને વિકાસ........... માં થાય છે.
મચ્છરની લાળગ્રંથી
$WBC$
મચ્છરનાં આંતરડાં
માનવ મગજ
નીચેનામાંથી કોને $H_2L_2$ , તરીકે દર્શાવી શકાય ?
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.
પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..
માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?