વૈકલ્પિક અજારક (Facultative anaerobes) એટલે શું?

  • A
    વૃદ્ધિ માટે ઓક્સિજનનો ઉપયોગ કરી શકતા નથી અને તેનાથી તેમને નુકસાન પણ થાય છે
  • B
    વૃદ્ધિ માટે ઓક્સિજનનો ઉપયોગ કરી શકતા નથી,પરંતુ તેની હાજરી સહન કરી શકે છે
  • C
    તેઓ જારક સજીવો છે જે ઓક્સિજન વગર પણ વૃદ્ધિ પામી શકે છે
  • D
    જારક સ્થિતિ આપવામાં આવે ત્યારે મૃત્યુ પામે છે

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં ......... ની પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે.

શ્વસનનાં તબક્કા $......$ દ્વારા નિયંત્રિત થાય છે.

ઉચ્ચ સજીવોમાં જારક શ્વસનનું સ્થાન કયું છે?

જારક શ્વસન એ અજારક શ્વસન કરતા મોટા સજીવો માટે વધુ ફાયદાકારક છે,કારણ કે જારક શ્વસન

વાતાવરણીય ${O_2}$ દ્વારા જારક શ્વસન અવરોધાય તે પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo