જારક શ્વસન એ અજારક શ્વસન કરતા મોટા સજીવો માટે વધુ ફાયદાકારક છે,કારણ કે જારક શ્વસન

  • A
    સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી
  • B
    ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓક્સિજન ઉત્પન્ન કરે છે
  • C
    આણ્વિય ઓક્સિજન અને હાઇડ્રોજનની જરૂર પડતી નથી
  • D
    સમાન જથ્થાના પોષક તત્વોમાંથી વધુ ઉર્જા મુક્ત કરે છે

Explore More

Similar Questions

શ્વસન એટલે શું? શ્વસનતંત્રના સબસ્ટ્રેટ્સ (શ્વસન આધારકો) વિશે સમજાવો.

પાયરુવિક એસિડના $1$ અણુમાંથી એસિટાઈલ $CoA$ ના $1$ અણુના ઉત્પાદન દરમિયાન કેટલા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે ($ATP$ માં)?

એક સજીવ '$X$' માં આખો દિવસ એક પ્રક્રિયા ચાલે છે. કોષો આ પ્રક્રિયામાં ભાગ લે છે. આ પ્રક્રિયા દરમિયાન $ATP, CO_2,$ અને પાણી મુક્ત થાય છે. આ પ્રકાશ-આધારિત પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા માટે કાચો માલ શું હોઈ શકે?

$CO_2$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે?

શ્વસન કેવી પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo