હાર્ડિ-વિનબર્ગ સીદ્ધાંત પર અસર કરતાં પરિબળો.

$(I)$ જનીન પ્રવાહ

$(II)$ જનીન -વિચલન

$(III)$ વિકૃતી

$(IV)$ જનીનીક પુનઃસંયોજન

$(V)$  પ્રાકૃતિક પસંદગી

સાચી પસંગી કરો 

  • A

    $I$ and $II$.

  • B

    $II, III$ and $IV$

  • C

    $III, IV $and $V$

  • D

    $I, II, III, IV$ and $V$

Similar Questions

નીચે $P, Q$ અને $R$ શું છે?

$P -$ વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મુલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે.

$Q -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો પ્રાપ્ત કરે છે.

$R -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે.

$\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$

હાર્ડી-વેઈનબર્ગના સિદ્વાંત માટેનું સાચું સૂત્ર છે.

માપવામાં આવતી આવૃતિ અપેક્ષિત મુલ્યથી ભિન્ન હોય, તો તે શું દર્શાવે છે?

હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?

વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?

  • [NEET 2013]