હાર્ડિ-વિનબર્ગ સીદ્ધાંત પર અસર કરતાં પરિબળો.
$(I)$ જનીન પ્રવાહ
$(II)$ જનીન -વિચલન
$(III)$ વિકૃતી
$(IV)$ જનીનીક પુનઃસંયોજન
$(V)$ પ્રાકૃતિક પસંદગી
સાચી પસંગી કરો
$I$ and $II$.
$II, III$ and $IV$
$III, IV $and $V$
$I, II, III, IV$ and $V$
નીચે $P, Q$ અને $R$ શું છે?
$P -$ વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મુલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે.
$Q -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$R -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$
હાર્ડી-વેઈનબર્ગના સિદ્વાંત માટેનું સાચું સૂત્ર છે.
માપવામાં આવતી આવૃતિ અપેક્ષિત મુલ્યથી ભિન્ન હોય, તો તે શું દર્શાવે છે?
હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?