સ્ટ્રેસ (પ્રતિબળ) એટલે શું તે સમજાવો? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે કોઈ પદાર્થ પર બળ એવી રીતે લગાડવામાં આવે કે તે સ્થિર સંતુલનમાં રહે,ત્યારે તેમાં વિરૂપણ (deformation) થાય છે.
વિરૂપણનું પ્રમાણ પદાર્થના પ્રકાર અને વિરૂપક બળના મૂલ્ય પર આધાર રાખે છે.
જ્યારે પદાર્થ પર વિરૂપક બળ લગાડવામાં આવે છે,ત્યારે પદાર્થમાં તેને વિરોધ કરતું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે.
આ પુનઃસ્થાપક બળ મૂલ્યમાં સમાન પરંતુ દિશામાં લગાડેલા બળની વિરુદ્ધ હોય છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા આ પુનઃસ્થાપક બળને પ્રતિબળ (stress) કહેવામાં આવે છે.
જો $F$ એ લગાડેલું બળ હોય અને $A$ એ પદાર્થનું આડછેદનું ક્ષેત્રફળ હોય,તો:
$\text{પ્રતિબળ} = \frac{F}{A}$
તેનો $SI$ એકમ $N m^{-2}$ અથવા પાસ્કલ $(Pa)$ છે.
તેનું પારિમાણિક સૂત્ર $[ML^{-1} T^{-2}]$ છે.

Explore More

Similar Questions

$l$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર પર $Mg$ વજન લટકાવતા તેની લંબાઈ બમણી થાય છે. તો તારમાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

Difficult
View Solution

જ્યારે સળિયા પર $T_1$ જેટલું લંબવર્તી તણાવ હોય ત્યારે તેની લંબાઈ $L_1$ છે અને જ્યારે $T_2$ જેટલું લંબવર્તી તણાવ હોય ત્યારે તેની લંબાઈ $L_2$ છે. તણાવની ગેરહાજરીમાં સળિયાની વાસ્તવિક લંબાઈ કેટલી હશે?

સાચો વિકલ્પ પસંદ કરો.

$0.1 \,m$ બાજુવાળા સમઘન બ્લોકની ઉપરની સપાટી પર $100 \,N$ નું સ્પર્શીય બળ લગાડતાં તે નીચેની સપાટીની સાપેક્ષે $0.02 \,cm$ ખસે છે,તો સ્પર્શીય વિકૃતિ કેટલી થાય?

સમાન દ્રવ્યના બે તારની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2: 1$ છે. જો આ તારને સમાન બળ વડે ખેંચવામાં આવે,તો તેમાં ઉત્પન્ન થતા પ્રતિબળનો ગુણોત્તર ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo