સમજાવો કે એરિલ આલ્કાઈલ ઈથર્સમાં $(i)$ આલ્કોક્સી સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય કરે છે અને $(ii)$ તે આવતા વિસ્થાપકોને બેન્ઝીન વલયમાં ઓર્થો અને પેરા સ્થાન પર નિર્દેશિત કરે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ એરિલ આલ્કાઈલ ઈથર્સમાં,આલ્કોક્સી સમૂહની $+R$ અસરને કારણે,બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે જે નીચેની સંસ્પંદન રચનાઓમાં દર્શાવેલ છે.
આમ,બેન્ઝીન વલય આલ્કોક્સી સમૂહ દ્વારા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે સક્રિય થાય છે.
$(ii)$ સંસ્પંદન રચનાઓ પરથી એ પણ જોઈ શકાય છે કે મેટા સ્થાન કરતા ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધુ વધે છે. પરિણામે,આવતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપકો બેન્ઝીન વલયમાં ઓર્થો અને પેરા સ્થાન પર નિર્દેશિત થાય છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

જ્યારે ઇથાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા સૂકા $Ag_2O$ સાથે કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ છે?

ઇથેનોલ $140^\circ C$ તાપમાને $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

ઈથર સંયોજનોની $C-O$ બંધ તૂટીને થતી પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે આપો.

નીચે આપેલી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
$C_2H_5ONa + IC_2H_5 \xrightarrow{} C_2H_5OC_2H_5 + NaI$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo