વરાળ નિસ્યંદન (steam distillation) દરમિયાન કાર્બનિક પ્રવાહી તેના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને શા માટે બાષ્પીભવન પામે છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વરાળ નિસ્યંદનમાં,જ્યારે કાર્બનિક પ્રવાહીનું બાષ્પદબાણ $(p_1)$ અને પાણીનું બાષ્પદબાણ $(p_2)$ નો સરવાળો વાતાવરણીય દબાણ $(p)$ જેટલો થાય ત્યારે કાર્બનિક પ્રવાહી બાષ્પીભવન પામવાનું શરૂ કરે છે. એટલે કે,$p = p_1 + p_2.$ કારણ કે $p_1 < p,$ કાર્બનિક પ્રવાહી તેના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને બાષ્પીભવન પામે છે.

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણ માટેની સ્ફટિકીકરણ (crystallisation) પદ્ધતિ વિશે લખો.

સાબુ ઉદ્યોગમાં ગિલસરોલ અને વપરાયેલી લાઈ (Spent lye) ને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે?

ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ નીચેનામાંથી કોના શુદ્ધિકરણ માટે થાય છે?

ક્રોમેટોગ્રાફી એ મિશ્રણના ઘટકોના અલગીકરણ,આઇસોલેશન,શુદ્ધિકરણ અને ઓળખ માટેની એક મૂલ્યવાન પદ્ધતિ છે અને તે કયા સામાન્ય સિદ્ધાંત પર આધારિત છે?

નીચેના વિધાનો માટે સાચું કે ખોટું જણાવો:
$(i)$ બાષ્પશીલ પ્રવાહીનું શુદ્ધિકરણ વિભાગીય નિસ્યંદન અથવા સાદા નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે.
$(ii)$ બે પ્રવાહીઓને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે.
$(iii)$ ઉત્કલન બિંદુમાં ઓછો તફાવત ધરાવતા પ્રવાહીઓને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે.
$(iv)$ ઉત્કલન બિંદુમાં મોટો તફાવત ધરાવતા પ્રવાહીઓને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo