$25\,^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં $CH_4$ અને $H_2$ ના સમાન દળ મિશ્ર કરવામાં આવે છે. મિથેન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

  • A
    $1/9$
  • B
    $8/9$
  • C
    $16/17$
  • D
    $1/2$

Explore More

Similar Questions

$1.2 \, L$ કદનું એક પાત્ર $1000 \, torr$ દબાણે એક વાયુ ધરાવે છે. $3.8 \, L$ કદનું બીજું પાત્ર $500 \, torr$ દબાણે તે જ વાયુ ધરાવે છે. જો બંને પાત્રોને નહિવત્ કદ ધરાવતી નળી વડે જોડવામાં આવે,તો સંતુલન સ્થપાય ત્યારે પરિણામી દબાણ કેટલા $torr$ થશે?

Difficult
View Solution

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$I$. કાચ એ અત્યંત સ્નિગ્ધ પ્રવાહી છે.
$II$. તાપમાનમાં વધારો પ્રવાહીના પૃષ્ઠતાણને ઘટાડે છે.
$III$. આદર્શ વાયુ માટે સંકોચનીયતા અવયવ શૂન્ય છે.

નીચે દર્શાવેલ બે ફ્લાસ્ક $I$ અને $II$ ને અવગણ્ય કદના વાલ્વ દ્વારા જોડવામાં આવ્યા છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે,ત્યારે સિસ્ટમનું અંતિમ દબાણ $bar$ માં $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે. (પૂર્ણાંક જવાબ) [ધારો કે-આદર્શ વાયુ; $1 \, bar = 10^{5} \, Pa$; $N_{2}$ નું મોલર દળ = $28.0 \, g \, mol^{-1}$; $R = 8.31 \, J \, mol^{-1} \, K^{-1}$]

પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય અણુઓ વચ્ચેના આકર્ષણ બળો પર આધાર રાખે છે. નીચેનાને પૃષ્ઠતાણના વધતા ક્રમમાં ગોઠવો: પાણી,આલ્કોહોલ $(C_2H_5OH)$ અને હેક્ઝેન $(CH_3(CH_2)_4CH_3)$.

દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઘન,પ્રવાહી અને વાયુ છે. તેમના વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo