$NaCl$ ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી શું પરિણામ મળે છે?

  • A
    દ્રાવણના $pH$ માં વધારો
  • B
    દ્રાવણના $pH$ માં ઘટાડો
  • C
    કેથોડ પર $O_2$ મુક્ત થાય છે
  • D
    એનોડ પર $H_2$ મુક્ત થાય છે

Explore More

Similar Questions

$KI$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં વિદ્યુતવિભાજન કરતા,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.
$(b)$ એનોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થાય છે.
$(c)$ દ્રાવણનો $pOH$ ઘટે છે.
$(d)$ કેથોડ પર પોટેશિયમ જમા થાય છે.

વિદ્યુત પ્રવાહનો એકમ શું છે?

$NaCl$ ના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન કઈ નીપજો બને છે?
$I. Cl_{2(g)}$
$II. NaOH_{(aq)}$
$III. H_{2(g)}$

Difficult
View Solution

$1000 \ hours$ સુધી ચાલી શકે તેવી કેલ્ક્યુલેટરની બેટરીમાં $0.010 \ mA$ નો પ્રવાહ કેટલા કુલંબ વિદ્યુતભાર પૂરો પાડે છે?

$NaCl$ માંથી સોડિયમ મેળવવા માટે,$NaCl + Na_3AlF_6 + CaCl_2$ ના વિદ્યુતવિભાજ્ય મિશ્રણનો ઉપયોગ થાય છે. નિષ્કર્ષણ પ્રક્રિયા દરમિયાન,માત્ર સોડિયમ કેથોડ પર જમા થાય છે પરંતુ $K$ અને $Ca$ થતા નથી કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo