એક ઘન પદાર્થને એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતરિત કરતી વખતે,નવા આકારનું ઘનફળ

  • A
    વધશે
  • B
    અપરિવર્તિત રહેશે
  • C
    ઘટશે
  • D
    બમણું થશે

Explore More

Similar Questions

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
એક ગોળાકાર સ્ટીલના દડાને ઓગાળીને આઠ નવા સમાન દડા બનાવવામાં આવે છે. તો,દરેક નવા દડાની ત્રિજ્યા મૂળ દડાની ત્રિજ્યા કરતાં $\frac{1}{8}$ ગણી હોય છે.

એક નળાકાર બંને છેડે $12 \, cm$ ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $5 \, cm$ છે અને સંયુક્ત વસ્તુની કુલ ઊંચાઈ $41 \, cm$ છે. આ વસ્તુની કુલ સપાટીનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો. $(\pi = 3.14)$

Difficult
View Solution

નળાકારના પાયાનું ક્ષેત્રફળ = . . . . . .

ગ્લાસ (પ્યાલા) નો આકાર (આકૃતિ જુઓ) સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે?

$1.4 \, m$ ત્રિજ્યા અને $4 \, m$ ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીની ક્ષમતા $\ldots \ldots \ldots$ લિટર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo