ડોપ્લર અસરને કારણે,$6000\;\mathring{A}$ તરંગલંબાઈ ઉત્પન્ન કરતા તારા માટે અવલોકિત તરંગલંબાઈમાં ફેરફાર $0.1\;\mathring{A}$ છે. તારાનો દૂર જવાનો વેગ ....... $km/s$ હશે.

  • A
    $2.5$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $20$

Explore More

Similar Questions

એક તારો પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. પૃથ્વી પરનો અવલોકનકાર તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઈ કેવી જોશે?

એક ગેલેક્સી આપણી સાપેક્ષે કેટલી ઝડપે ($km/s$ માં) ગતિ કરવી જોઈએ જેથી $589.0 \;nm$ પરની સોડિયમ રેખા $589.6 \;nm$ પર અવલોકિત થાય?

પ્રકાશ માટે ડોપ્લર અસર એટલે શું? ડોપ્લર શિફ્ટનું સૂત્ર મેળવો.

પૃથ્વીથી દૂર જઈ રહેલા તારામાંથી આવતા પ્રકાશની આભાસી તરંગલંબાઈ તેની વાસ્તવિક તરંગલંબાઈ કરતા $0.02 \%$ વધારે છે. તારાનો વેગ ........ $km/s$ છે.

જો તારા દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઈમાં થતું સ્થાનાંતર જાંબલી રંગ તરફ હોય,તો આ દર્શાવે છે કે તારો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo