$2\, kg$ દળ ધરાવતા કણનું સુરેખ પથ પરનું સ્થાનાંતર સમય સાથે $s = (2t^3 + 2)\, m$ મુજબ બદલાય છે. $t = 0$ અને $t = 1\, s$ વચ્ચેના સમયગાળા દરમિયાન કણ પર લાગતા બળનો આઘાત .......... $N-s$ છે.

  • A
    $10$
  • B
    $12$
  • C
    $8$
  • D
    $6$

Explore More

Similar Questions

$50 \ N-s$ વેગમાન ધરાવતા હથોડાને $0.25 \ s$ માં સ્થિર કરવા માટે જરૂરી સરેરાશ બળ ...... $N$ છે.

$150 \, g$ દળનો દડો $12 \, m/s$ ના વેગથી ગતિ કરીને બેટ સાથે અથડાય છે અને $0.01 \, s$ માં વિરુદ્ધ દિશામાં $20 \, m/s$ ના વેગથી પાછો ફરે છે. બેટ દ્વારા દડા પર લાગતું બળ ........... $N$ છે.

તોપમાંથી ગોળો છોડ્યા પછી તોપ પાછળની તરફ ધકેલાય છે,તેનું કારણ શું છે?

જ્યારે આપણે પાણીમાં ઉભેલી હોડીમાંથી બહાર કૂદીએ છીએ,ત્યારે તે કઈ દિશામાં ગતિ કરે છે?

$0.5 \ kg$ દળનો એક દડો $40 \ m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાય છે અને $10 \ m$ ની ઊંચાઈ સુધી ઉપર જાય છે. જમીન સાથેની અથડામણ દરમિયાન દડાને મળતો આઘાત (Impulse) શોધો. ($g = 9.8 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo