ગેઇગર-માસર્ડનના $\alpha -$ કણ પ્રકીર્ણનના પ્રાયોગિક પરિણામોની ચર્ચા કરો.
આપેલા સમયગાળામાં જુદા-જુદા કોણે પ્રકેરિત થયેલાં $\alpha$કણોની કુલ સંખ્યાનો એક લાક્ષણિક આલેખ આકૃતિમાં દર્શાવેલ છે.
આલેખમાં ટપકાંઓ પ્રયોગથી મળેલ મૂલ્યો દર્શાવે છે અને સળંગ વક્ર એ લક્ષ્ય પરમાણુને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે તેવી પૂર્વધારણા પર આધારિત સૈદ્ધાંતિક મૂલ્યો દર્શાવે છે.
ઘણાં $\alpha$-કણો વરખમાં થઈને પસાર થઈ જાય છે તેનો અર્થ એ છે, કे તેઓ કોઈ સંધાત અનુભવતા નથી. લગભગ $0.14 \% \alpha$-કણોનું $1^{\circ}$ કરતાં વધારે પ્રકીર્ણન થાય છે અને લગભગ $8000$ માંથી $1$ નું વિચલન $90^{\circ}$ કરતાં વધુ થાય છે.
ઘનમાં બેન્ડના બંધારણનું સ્પષ્ટીકરણ ......ને લીધે હોય છે.
પરમાણુનો રાસાયણિક સ્વભાવ .......પર આધાર રાખે છે.
ગેઇગર-માસર્ડેનના પ્રયોગમાં $1^o$ કરતાં વધારે પ્રકીર્ણન પામતાં $\alpha $- કણો કેટલા પ્રતિશત હોય છે ?
રધરફર્ડના પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ જણાવો.
હાઇડ્રોજનની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની આયનીકરણ ઊર્જા $13.6 eV$ છે,ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનને $12.1 eV$ ઊર્જા આપતાં ઉત્સર્જન થતી સ્પેકટ્રલ રેખાની સંખ્યા કેટલી હશે?