નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

બેવડું ફલન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આવૃત બીજધારી વનસ્પતિઓમાં બે નરજન્યુઓ પૈકીનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામી ફલિતાંડનું નિર્માણ કરે છે. જયારે બીજો નરજન્યુ દ્વિકીય, દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાઈ ત્રિકીય પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્ર ઉત્પન્ન કરે છે. આમ બે સ્થાને ફલન થવાની ઘટનાને બેવડું ફલન કહે છે.

Similar Questions

બંને નરજન્યુઓ સૌપ્રથમ કયા કોષના કોષરસમાં મુકત થાય છે?

સમજાવો : શા માટે આવૃત બીજધારીઓમાં લિંગી પ્રજનનને બેવડું ફલન અને બિકીય જોડાણ કહે છે. ઉપરાંત આ સિદ્ધાંત સમજાવવા માટે ભૂણપુટની આકૃતિ દોરો.

યુગ્મનજમાંથી શેનું નિર્માણ થાય છે?

બેવડું ફલન નીચેનામાંથી શું દર્શાવે છે?

વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.

કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.