વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ દ્રીસદની

$2.$  અભ્ર્રુણપોષી બીજ (આલ્બ્યુમીન વગર)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે. આવી વનસ્પતિઓને દ્વિસદની (નર કે માદા) કહેવાય છે.

અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે (દા.ત., વટાણા, મગફળી).

Similar Questions

બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો. 

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ યુગ્મનજ $(1)$ ભ્રૂણપોષ
$(b)$ $PEN$ $(2)$ ભ્રૂણ
$(c)$ અંડક $(3)$ ફળ
$(d)$ બીજાશય $(4)$ બીજ

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ ગેઇટોનોગેમી

$2.$ ભ્રૂણમૂળ ચોલ

ખોટું વિધાન પસંદ કરો.

આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો.