સાયક્લોટ્રોનનો ઉપયોગ કોને પ્રવેગિત કરવા માટે થાય છે?

  • A
    ઇલેક્ટ્રોન
  • B
    ન્યુટ્રોન
  • C
    ધન આયનો
  • D
    ઋણ આયનો

Explore More

Similar Questions

સાયક્લોટ્રોનમાં,આયન દ્વારા ડી (dee) માં અર્ધવર્તુળાકાર માર્ગ પૂર્ણ કરવા માટે લાગતો સમય

સાયક્લોટ્રોનની રચના આકૃતિ સાથે સમજાવો.

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક કણ $B$ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા સાયક્લોટ્રોનમાં ગતિ કરે છે. કણની વર્તુળાકાર ગતિની આવૃત્તિ કોના સમપ્રમાણમાં છે?

સાયક્લોટ્રોનની ઓસિલેટિંગ આવૃત્તિ $10 \, MHz$ છે. જો તેના ડી (dee) ની ત્રિજ્યા $0.5 \, m$ હોય,તો સાયક્લોટ્રોન દ્વારા પ્રવેગિત પ્રોટોનની ગતિ ઊર્જા ...... $MeV$ છે.

વિધાન : સાયક્લોટ્રોન એ એક એવું સાધન છે જેનો ઉપયોગ ધન આયનને પ્રવેગિત કરવા માટે થાય છે.
કારણ : સાયક્લોટ્રોન આવૃત્તિ વેગ પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo