અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $306 \, cm^{2}$ છે. તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ $\dots \dots \dots cm^{2}$ થાય.

  • A
    $459$
  • B
    $612$
  • C
    $509$
  • D
    $1224$

Explore More

Similar Questions

એક નળાકારની ત્રિજ્યા $10\, cm$ છે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $440\, cm^{2}$ છે. તો તેની ઊંચાઈ $\ldots \ldots \ldots$ છે.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો: ગોલકનું ઘનફળ એ નળાકારના ઘનફળના બે-તૃતીયાંશ ભાગ જેટલું હોય છે,જેની ઊંચાઈ અને વ્યાસ ગોલકના વ્યાસ જેટલા હોય છે.

નીચેના દરેક વિધાન માટે ખરું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
જો નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું ન હોય,તો તેની ઊંચાઈ અડધી કરવી પડે.

એક નળાકારની ત્રિજ્યા અને ઘનફળ અનુક્રમે $3.5\,cm$ અને $2310\,cm^3$ છે. તેની ઊંચાઈ $cm$ માં શોધો.

એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $30 \, cm$, $20 \, cm$ અને $15 \, cm$ છે, તો તેનું ઘનફળ $\ldots \ldots \ldots \, cm^3$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo