બે ઓપ્ટિકલ માધ્યમોની જોડી માટે આપાતકોણનો ક્રાંતિકોણ $45^{\circ}$ છે. પ્રથમ અને બીજા માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\sqrt{2}: 1$
  • B
    $1: 2$
  • C
    $1: \sqrt{2}$
  • D
    $2: 1$

Explore More

Similar Questions

$PQR$ એ $60^o$ અને $30^o$ ના ખૂણા ધરાવતું કાટકોણ પ્રિઝમ છે. પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$ છે. $PQ$ સપાટી પર પ્રવાહીનું પાતળું પડ છે. પ્રકાશ $PR$ સપાટી પર લંબરૂપે આપાત થાય છે. $PQ$ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે,પ્રવાહીનો મહત્તમ વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે શક્ય છે જ્યારે પ્રકાશ

$n_1$ વક્રીભવનાંક ધરાવતો એક લંબચોરસ કાચનો સ્લેબ $ABCD$,$n_2$ $(n_1 > n_2)$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સ્લેબની સપાટી $AB$ પર આપાત થાય છે. આપાતકોણ $\alpha_{max}$ નું મહત્તમ મૂલ્ય,જેથી કિરણ ફક્ત બીજી સપાટી $CD$ માંથી બહાર આવે,તે છે

ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાં આપાત થાય છે. પરાવર્તન કોણ $r$ છે અને વક્રીભવન કોણ $r'$ છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજા સાથે $90^{\circ}$ નો ખૂણો બનાવે છે. ક્રાંતિકોણ કેટલો હશે?

Difficult
View Solution

પૂર્ણ આંતરિક પરાવર્તન દર્શાવતો પ્રયોગ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo