નીચેના વિધાનોને સાચાં કરો :
$(a)$ ગર્ભનિરોધકની વાઢકાપ પદ્ધતિઓ જનનકોષોના નિર્માણને રોકે છે.
$(b)$ બધા જ જાતીય સંક્રમિત રોગો સંપૂર્ણ રીતે મટી શકે તેવા છે.
$(c)$ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં મોં દ્વારા લેવાતી પિલ્સ એ ખૂબ પ્રચલિત ગર્ભનિરોધક છે.
$(d)$ $\mathrm{E.T.}$ પદ્ધતિઓમાં, ધૂણને હંમેશાં ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
આપેલ વિધાનો સાચો/ખોટાં સમજાવો :
$(a)$ ગર્ભપાત સ્વયંભૂ પણ થઈ શકે છે. (સાચું $/$ ખોટું)
$(b)$ વંધ્યતાને જીવી શકે તેવું (સક્ષમ) બાળક પેદા કરવા માટેની અસમર્થતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને હંમેશાં સ્ત્રી સાથીમાં અસાધારણતા/ખામીઓને કારણે છે. (સાચું $/$ ખોટું)
$(c)$ સંપૂર્ણ દૂધસવણ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિમાં મદદકર્તા છે. (સાચું $/$ ખોટું.)
$(d)$ લોકોના પ્રજનન-સ્વાથ્ય સુધારવા હેતુ પ્રજનન સંબંધિત પાસાંઓની બાબતમાં જાગૃતતા પેદા કરવી એ એક અસરકારક ઉપાય છે. (સાચું $/$ ખોટું)
શબ્દભેદ આપો : ગર્ભપાત અને ગર્ભનિરોધ
વર્તમાન સમયમાં $STD$ અને $AIDS$ સામે વધારાનું રક્ષણ આપવાને કારણે ક્યાં ગર્ભનિરોધ સાધનોનો વપરાશ વધ્યો છે ?
અસંગત વિધાન પસંદ કરો.
ખોટું વિધાન / વિધાનો પસંદ કરો.
$I.$ કાસ્ટ્રેશન એ ગર્ભનિરોધનની પદ્ધતિ છે.
$II.$ $MTP$ એ વસ્તી ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી કાયદાકીય છે.
$III.$ આપણા દેશમાં લિંગ નિશ્ચયન માટે એમ્નીયોસેન્ટસીસ પ્રતિબંધીત છે.
$IV.$ વિશ્વભરમાં પ્રતિ વર્ષ આશરે $45 - 50$ મિલીયન $MTP$ થાય છે.