પ્રકાશનો કણવાદ (Corpuscular theory) પ્રકાશની ઝડપ વિશે શું આગાહી કરે છે?

  • A
    માધ્યમથી સ્વતંત્ર
  • B
    શૂન્યાવકાશ કરતા પાણીમાં વધારે
  • C
    પાણી કરતા શૂન્યાવકાશમાં વધારે
  • D
    પ્રકાશની તીવ્રતા પર આધારિત

Explore More

Similar Questions

હવામાં $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. માધ્યમની અંદર :

જ્યારે પ્રકાશનું તરંગ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન પામે છે ત્યારે તેની ઝડપ અને તરંગલંબાઈ પર શું અસર થાય છે?

આપેલ આકૃતિ પરથી કાચનો વક્રીભવનાંક શોધો,જ્યાં પાણીનો વક્રીભવનાંક $\mu_w = 4/3$ છે.

Difficult
View Solution

એક ટાંકી $12.5 \, cm$ ની ઊંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીના તળિયે પડેલી સોયની આભાસી ઊંડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવે છે. જો પાણીને $1.63$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી વડે તે જ ઊંચાઈ સુધી બદલવામાં આવે,તો સોયની આભાસી ઊંડાઈ $cm$ માં કેટલી હશે?

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ કાચ-હવાના અંતરાય પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. જો હવાનો વક્રીભવનાંક $1$ હોય,તો વક્રીભવનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)? $[\sin 45^{\circ} = \frac{1}{\sqrt{2}}, \sin 90^{\circ} = 1]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo