સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સાયનોકોબાલામિન એ $B_{12}$ છે અને તેમાં કોબાલ્ટ હોય છે.
  • B
    હિમોગ્લોબિન એ રક્તનું લાલ રંજકદ્રવ્ય છે અને તેમાં આયર્ન હોય છે.
  • C
    ક્લોરોફિલ એ વનસ્પતિઓમાં લીલું રંજકદ્રવ્ય છે અને તેમાં કેલ્શિયમ હોય છે.
  • D
    કાર્બોક્સિપેપ્ટિડેઝ-$A$ એ ઉત્સેચક છે અને તેમાં ઝિંક હોય છે.

Explore More

Similar Questions

$SiCl_4$ નું જળવિભાજન થતા '$X$' અને $HCl$ બને છે. સંયોજન '$X$' એ $1000^\circ C$ તાપમાને પાણી ગુમાવે છે અને '$Y$' આપે છે. સંયોજન '$X$' અને '$Y$' અનુક્રમે કયા છે?

અંતરાલ $[2,6]$ માં $f(x)=\sqrt{x-2}$ માટે લેગ્રાન્જનું મધ્યકમાન પ્રમેય મુજબ $c$ નું મૂલ્ય શું છે?

લંબ રેખાઓની એક જોડી ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને વક્ર $x^2+y^2=4$ અને $x+y=a$ ના છેદબિંદુઓમાંથી પણ પસાર થાય છે,જ્યાં $a>0$. તો $a$ ની કિંમત શોધો.

લેડ એક્યુમ્યુલેટરના ચાર્જનું પ્રમાણ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

$Catharanthus$ $roseus$ કઈ શ્રેણીનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo