કોન્સ્ટન્ટન વાયરનો ઉપયોગ પ્રમાણિત અવરોધો બનાવવા માટે થાય છે કારણ કે તેનો

  • A
    વિશિષ્ટ અવરોધ ઓછો છે
  • B
    ઘનતા વધારે છે
  • C
    અવરોધનો તાપમાન ગુણાંક નગણ્ય છે
  • D
    ગલનબિંદુ ઊંચું છે

Explore More

Similar Questions

એક તાર માટે અવરોધનો તાપમાન ગુણાંક $0.00125\,^{\circ}C^{-1}$ છે. $300\,K$ તાપમાને તેનો અવરોધ $1\,\Omega$ છે. જે તાપમાને અવરોધ $2\,\Omega$ થાય તે તાપમાન .......... $K$ છે.

એક તારનો અવરોધ $20 \, \Omega$ છે. તેને ખેંચીને તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં ત્રણ ગણી કરવામાં આવે છે,તો તારનો નવો અવરોધ ............. $ \Omega$ થશે.

$50 \times 10^{-8} \, \Omega m$ અવરોધકતા ધરાવતા $50 \, cm$ લંબાઈના સમઘન બ્લોકનો અવરોધ કેટલો થાય?

વાહકતા નીચેના ક્રમમાં વધે છે:

એક નળાકાર તાંબાના સળિયાની લંબાઈ $L$ અને અવરોધ $R$ છે. જો તેને ઓગાળીને $2 L$ લંબાઈનો બીજો સળિયો બનાવવામાં આવે,તો તેનો અવરોધ ....... $R$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo