નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:

"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"

  • [JEE MAIN 2020]
  • A

    દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા ન હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા નથી 

  • B

    દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ યુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ અયુગ્મ સંખ્યા છે

  • C

    દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ અયુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ યુગ્મ સંખ્યા છે

  • D

    દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ યુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ યુગ્મ સંખ્યા છે

Similar Questions

બુલિયન સમીકરણ $(p \wedge \sim q) \Rightarrow(q \vee \sim p)$ એ  .. .  .. તુલ્ય છે.

  • [JEE MAIN 2021]

વિધાન - 1 :$\sim (p \Leftrightarrow  \sim q) એ p \Leftrightarrow  q$ સાથે સમતુલ્ય છે.

વિધાન - 2 :$ \sim (p \Leftrightarrow  \sim q)$ એ માત્ર પુનરાવૃતિ છે.

વિધાન $p \rightarrow (q \wedge  r)$ નું નિષેધ = …….

 "હું  વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય 

  • [JEE MAIN 2014]

$ \sim s \vee \left( { \sim r \wedge s} \right)$ નું નિષેધ . . . . . . . ને સમાનાર્થી છે.

  • [JEE MAIN 2015]