$5$ મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુના વિસ્તરણ માટે નીચે આપેલ કદ-તાપમાન $(V-T)$ આલેખ ધ્યાનમાં લો. માત્ર $P-V$ કાર્ય સામેલ છે તેમ માનીને,$X \rightarrow Y \rightarrow Z$ ક્રમમાં અવસ્થાના રૂપાંતરણ માટે એન્થાલ્પીમાં કુલ ફેરફાર (જૂલમાં) કેટલો થશે? $\qquad$ [આપેલ ડેટાનો ઉપયોગ કરો: આપેલ તાપમાન શ્રેણી માટે વાયુની મોલર ઉષ્મા ધારિતા,$C_{v,m} = 12 \ J \ K^{-1} \ mol^{-1}$ અને વાયુ અચળાંક,$R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$]

  • A
    $8020$
  • B
    $8030$
  • C
    $8220$
  • D
    $8120$

Explore More

Similar Questions

કાર્ય, ઉષ્મા અને આંતરિક ઉર્જામાં ફેરફાર માટે સાચું વિધાન પસંદ કરો.

એક આદર્શ વાયુને નીચે આપેલા $p-V$ આલેખ દ્વારા દર્શાવેલ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. $A$ થી $B$ સુધીની વક્ર રેખા એ એડિયાબેટિક (સમઉષ્મીય) પ્રક્રિયા છે. તો,

એક આદર્શ વાયુ નીચે આપેલ $p-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા $ABCD$ માંથી પસાર થાય છે. નીચેનામાંથી કયો વક્ર સમકક્ષ ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે?

$P$ દબાણ અને $V$ કદ ધરાવતો એક પરમાણ્વિક વાયુ સમતાપી રીતે $2V$ કદ સુધી વિસ્તરે છે અને ત્યારબાદ એડિબેટિક રીતે $16V$ કદ સુધી વિસ્તરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું હશે? (વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma = \frac{5}{3}$)

$N$ મોલ આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ એક સિલિન્ડરમાં $T$ તાપમાને છે. ધારો કે વાયુને ગરમી આપતા તેનું તાપમાન અચળ રહે છે પરંતુ $n$ મોલ અણુઓમાં વિભાજિત થાય છે. વાયુને આપેલી ઉષ્મા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo