નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: $H_2O_2$ એસિડિક અને બેઝિક બંને માધ્યમોમાં ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે.
વિધાન-$II$: $10 \ V \ H_2O_2$ નમૂનાનો અર્થ એ છે કે તેમાં $3.03\% \ (w/v) \ H_2O_2$ છે.

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • B
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ સાચું નથી
  • C
    વિધાન-$I$ સાચું નથી,પરંતુ વિધાન-$II$ સાચું છે
  • D
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા નથી.

Explore More

Similar Questions

$12 \ V \ H_2O_2$ ના દ્રાવણમાં $680 \ g \ H_2O_2$ રહેલું છે. તો દ્રાવણની $\% \ W/V$ અને કદ અનુક્રમે ........ અને ........... છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન વાયુરૂપ નીપજ ઉત્પન્ન થશે નહીં?

હાઇડ્રોજન પેરોક્સાઇડ $(H_2O_2)$ ના ઉપયોગો જણાવો.

$H_2O_2$ ને કેવી રીતે સંગ્રહિત કરવું જોઈએ?

નીચેનામાંથી કયું સંયોજન વિદ્યુતવિભાજન અને ત્યારબાદ જળવિભાજન દ્વારા $H_2O_2$ ઉત્પન્ન કરી શકે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo