નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન વાયુરૂપ નીપજ ઉત્પન્ન થશે નહીં?

  • A
    $PbO + H_2O_2$
  • B
    એસિડિક $KMnO_4 + H_2O_2$
  • C
    $PbS + H_2O_2$
  • D
    $Cl_2 + H_2O_2$

Explore More

Similar Questions

એક રંગહીન પ્રવાહી $A$ માત્ર $H$ અને $O$ તત્વો ધરાવે છે. તે પ્રકાશના સંપર્કમાં આવતા ધીમે ધીમે વિઘટન પામે છે. પ્રકાશની હાજરીમાં સંગ્રહ કરવા માટે તેમાં યુરિયા ઉમેરીને તેને સ્થિર કરવામાં આવે છે.
$(i)$ $A$ ની સંભવિત રચના સૂચવો.
$(ii)$ પ્રકાશમાં તેની વિઘટન પ્રક્રિયા માટેનું રાસાયણિક સમીકરણ લખો.

એસિડિક માધ્યમમાં પોટેશિયમ પરમેંગેનેટ સાથે $H_{2}O_{2}$ ની પ્રક્રિયા મુખ્યત્વે શેનું નિર્માણ કરે છે?

$1.5 \ N$ $H_2O_2$ ના $1 \ L$ દ્રાવણમાં $H_2O_2$ નો કેટલા ગ્રામ જથ્થો હશે?

Difficult
View Solution

$12 \ V \ H_2O_2$ ના દ્રાવણમાં $680 \ g \ H_2O_2$ રહેલું છે. તો દ્રાવણની $\% \ W/V$ અને કદ અનુક્રમે ........ અને ........... છે.

$H_2O_2$ હાલમાં કેવી રીતે બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo