પ્રકાશના વ્યતિકરણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A$. વ્યતિકરણની શલાકાઓ સમાન તેજસ્વી અને સમાન અંતરે હોય છે.
$B$. પ્રકાશિત શલાકાના કેન્દ્ર પર,તીવ્રતા આપાત તરંગની તીવ્રતા કરતા ચાર ગણી હોય છે.
$C$. બે તરંગોના સહાયક વ્યતિકરણ માટે,એક તરંગનું શૃંગ બીજા તરંગના ગર્ત સાથે સંપાત થાય છે.
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    માત્ર $A$ અને $B$
  • B
    માત્ર $A$ અને $C$
  • C
    બધા $A, B$ અને $C$
  • D
    માત્ર $B$ અને $C$

Explore More

Similar Questions

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ એકવર્ણી પ્રકાશના કિરણોનું સંપાતીકરણ થાય છે. પરિણામી કિરણમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા વચ્ચેનો તફાવત $x I$ છે. $x$ નું મૂલ્ય . . . . છે.

$n$ અસંગત (incoherent) ઉદગમો, જે દરેક $I_0$ તીવ્રતાના કિરણો ઉત્સર્જિત કરે છે, તે એક બિંદુ પર સંપાત થાય છે. તે બિંદુ પર પરિણામી તીવ્રતા કેટલી હશે?

પ્રકાશના સ્થાયી વ્યતિકરણ માટે,જરૂરી શરત એ છે કે બે ઉદગમો

પ્રકાશની તરંગ પ્રકૃતિ $......$ દ્વારા નક્કી કરી શકાય છે.

$I_1$ અને $I_2$ તીવ્રતાવાળા બે સુસમ્બદ્ધ ઉદગમો વડે પડદા પર વ્યતિકરણભાત ઊપજાવવામાં આવે છે. આ વ્યતિકરણભાતમાં મહત્તમ તીવ્રતા $I_{max}$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo