નીચેના નિર્બળ એસિડ $HA \rightleftharpoons H^{+}_{(aq)} + A^{-}_{(aq)}$ ના વિયોજન સંતુલનનો વિચાર કરો. જો એસિડનો $pK_{a} = 4$ હોય,તો $10 \ mM$ $HA$ દ્રાવણની $pH$ . . . . . . છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: વિયોજન અંશને એકમની સાપેક્ષમાં અવગણી શકાય છે]

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

પાણીમાં એસિટિક એસિડ $(0.1 \ mol \ L^{-1})$ ના વિયોજનની માત્રા (એસિટિક એસિડનો $K_a = 10^{-5}$) કેટલી છે?

જો એક નિર્બળ મોનોએસિડિક બેઝ $0.1 \ M$ દ્રાવણમાં $2 \%$ વિયોજન પામતો હોય,તો તેના વિયોજન અચળાંક $(K_b)$ નું મૂલ્ય ગણો.

એક નિર્બળ મોનોબેઝિક એસિડ તેના $0.1 \ M$ દ્રાવણમાં $2 \%$ વિયોજિત થાય છે. તેનો વિયોજન અચળાંક કેટલો છે?

નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંક $(K_b)$ માટેનું સમીકરણ તારવો.

$0.02 \ M$ દ્રાવણમાં નિર્બળ મોનોબેઝિક એસિડનું વિયોજન ટકાવારી $3 \%$ છે. એસિડનો વિયોજન અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo