આપેલ પરિપથને ધ્યાનમાં લો. જો તમામ કોષોનો આંતરિક અવરોધ અવગણ્ય હોય,તો સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે $2 \ \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)?

  • A
    $0.66$
  • B
    $0.29$
  • C
    $0$
  • D
    $0.14$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પરિપથના ભાગમાં,બિંદુઓ $G$ અને $H$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_G - V_H)$ ............... $V$ હશે.

Difficult
View Solution

આપેલ સર્કિટના ભાગમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_{A}-V_{B})$ કેટલો છે?

આપેલ આકૃતિ માટે બિંદુ $E$ પરનું સ્થિતિમાન ................ $V$ છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં પોટેન્શિયોમીટર વાયર $AB$ ની કુલ લંબાઈ $50 \text{ cm}$ છે. જો $P$ એ બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય રીડિંગ દર્શાવે છે,તો લંબાઈ $AP$ . . . . . . $\text{ cm}$ છે.

આપેલ પરિપથમાં,$E_1 = E_2 = E_3 = 2 \text{ V}$ અને $R_1 = R_2 = 4 \text{ } \Omega$ છે. તો $E_2$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo