નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયા વિધાનો સાચા છે?
$(i)$ સલ્ફાઇડ અયસ્કનું સંકેન્દ્રણ કરવા માટે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ થાય છે.
$(ii)$ ફીણ પ્લવન પદ્ધતિ અયસ્ક અને અશુદ્ધિની પાણીમાં ભિન્ન ભીનાશ (differential wettability) પર આધારિત છે.
$(iii)$ રેડ બોક્સાઇટનું સંકેન્દ્રણ બેયરની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.
$(iv)$ ઝિંક બ્લેન્ડમાંથી ઝિંક મેળવતી વખતે કાર્બનનો રિડક્શન કર્તા તરીકે ઉપયોગ થાય છે.

  • A
    $(i)$ અને $(ii)$
  • B
    $(ii)$ અને $(iii)$
  • C
    $(i), (iii)$ અને $(iv)$
  • D
    બધા સાચા છે

Explore More

Similar Questions

જો દ્વિઘાત પદાવલિ $x^2+ax+b$ ના સહગુણકો $a$ અને $b$ ને અનુક્રમે ગણ $A=\{3,4,5\}$ અને $B=\{1,2,3,4\}$ માંથી પસંદ કરવામાં આવે,તો સમીકરણ $x^2+ax+b=0$ ના બીજ વાસ્તવિક હોય તેની સંભાવના કેટલી છે?

નીચેનામાંથી કયા પ્રક્રિયકોનું $SO_2$ દ્વારા રિડક્શન થઈ શકે છે?
$I$. $O_3 \to$ નીપજ
$II$. $Cr_2O_7^{2-} \xrightarrow{H^{+}} $ નીપજ
$III$. $MnO_4^- \xrightarrow{H^{+}} $ નીપજ
$IV$. $H_2S \longrightarrow $ નીપજ

ધારો કે $f(x)=e^x$,$g(x)=\sin ^{-1} x$ અને $h(x)=f(g(x))$,તો $\frac{h^{\prime}(x)}{h(x)}$ ની કિંમત શું થાય?

$Al(NO_3)_3$ ના જલીય દ્રાવણમાંથી $36 \ g$ $Al$ જમા કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા કેટલી છે? ($Al$ નો પરમાણ્વીય ભાર = $27$)

ધારો કે $a, b, c$ એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે જેથી $\int_{0}^{1} (1 + \cos^8 x)(ax^2 + bx + c) dx = \int_{0}^{2} (1 + \cos^8 x)(ax^2 + bx + c) dx$ થાય,તો દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ ને:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo