એક સમબાજુ પ્રિઝમ (વક્રીભવનાંક $ \sqrt{2} $) ધ્યાનમાં લો. પ્રકાશનું એક કિરણ તેની એક સપાટી પર અમુક ખૂણે $ i $ આપાત થાય છે. જો નિર્ગમન કિરણ બીજી સપાટી પરથી ઘસાઈને (grazing) બહાર નીકળતું હોય,તો આપાત સપાટી પરનો વક્રીભવન કોણ . . . . . . ની નજીક હશે. ($^{\circ}$ માં)

  • A
    $15$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $30$

Explore More

Similar Questions

$60^{\circ}$ ના વક્રીભૂત કોણ ધરાવતા કાચના પ્રિઝમને એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે, જેમાં લઘુત્તમ વિચલન કોણ $30^{\circ}$ છે. પ્રવાહી માધ્યમની સાપેક્ષે કાચનો ક્રાંતિકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

$\omega$ વિભાજન શક્તિ ધરાવતા પ્રિઝમ દ્વારા વર્ણપટ રચાય છે. જો વિચલન કોણ $\delta$ હોય,તો કોણીય વિભાજન (angular dispersion) કેટલું થાય?

$5^{\circ}$ ના ખૂણાવાળા એક પાતળા પ્રિઝમને વસ્તુથી $10\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું હશે? (પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 1.5$ આપેલ છે)

Difficult
View Solution

પ્રિઝમમાં નીચેનામાંથી કયા રંગનું વિચલન સૌથી વધુ થાય છે?

આકૃતિમાં,$30^o$ ના ખૂણાવાળા પ્રિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક કિરણ $PQ$ દર્શાવ્યા મુજબ આપાત થાય છે. નિર્ગમન કિરણ $RS$ બીજી સપાટીને લંબ રૂપે બહાર નીકળે છે. વિચલન કોણ .....$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo