એક ઉષ્માશોષક પ્રક્રિયા $X \to Y$ ધ્યાનમાં લો,જેમાં પ્રતિગામી (backward) અને પુરોગામી (forward) પ્રક્રિયાઓ માટેની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $E_b$ અને $E_f$ છે. સામાન્ય રીતે:

  • A
    $E_b < E_f$
  • B
    $E_b > E_f$
  • C
    $E_b = E_f$
  • D
    $E_b$ અને $E_f$ વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ નથી

Explore More

Similar Questions

તેવું જોવા મળ્યું છે કે તાપમાનમાં દરેક $10^{\circ}C$ ના વધારા સાથે,પ્રક્રિયાનો દર બમણો થાય છે. આ મુખ્યત્વે કારણ છે કે

એક પ્રક્રિયા માટે,સક્રિયકરણ ઊર્જા $E_{a} = 0$ છે અને $200 \ K$ તાપમાને વેગ અચળાંક $1.6 \times 10^{6} \ s^{-1}$ છે. $400 \ K$ તાપમાને વેગ અચળાંક કેટલો હશે? (આપેલ છે $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

ઉદ્દીપકની હાજરીમાં,પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી અથવા શોષાતી ઉષ્મા . . . . . . .

$T \ K$ તાપમાને એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $2.303 \ RT \ J \ mol^{-1}$ માલૂમ પડી હતી. વેગ અચળાંક અને આર્હેનિયસ અવયવનો ગુણોત્તર કેટલો થાય?

સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo