વનસ્પતિ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે.
સૌંદર્યલક્ષી જરૂરીયાત
આર્થિક જરૂરીયાત
જનીનિક જરૂરીયાત
પર્યાવરણીય જરૂરીયાત
વનસ્પતિ સંરક્ષણનો મુખ્ય હેતુ ..........છે.
ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?
ભારતની જૈવવિવિધતાની જાળવણીનો કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો?
જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન કયાં યોજવામાં આવ્યું હતું?
સજીવોનો સમુહ જે વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વિશિષ્ટ સમયે રહે છે તેને $.....$ રહે છે.