મંદન કરવાથી પ્રબળ વિદ્યુતવિભાજ્યની વાહકતામાં શું ફેરફાર થાય છે?

  • A
    મંદન સાથે વધે છે
  • B
    મંદન સાથે ખાસ ફેરફાર થતો નથી
  • C
    મંદન સાથે ઘટે છે
  • D
    ઘનતા પર આધાર રાખે છે

Explore More

Similar Questions

મંદન સાથે વિદ્યુતવિભાજ્ય દ્રાવણની તુલ્ય વાહકતામાં થતો વધારો શેના વધારાને કારણે છે?

ત્રણ વિદ્યુતવિભાજ્યો ($NaCl$,$HCl$,$NH_4OH$) માટે મોલર વાહકતા $\Lambda_m$ વિરુદ્ધ $\sqrt{c}$ $(mol^{1/2} \ L^{-1/2})$ નો આલેખ દોરવામાં આવ્યો છે. આપેલ આલેખના આધારે,નીચેનામાંથી કયો વિકલ્પ વક્ર $1$,$2$ અને $3$ ની સાચી ઓળખ દર્શાવે છે?

$141 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ મોલર વાહકતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના $0.01 \ M$ દ્રાવણની વાહકતાનું મૂલ્ય શું છે?

દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર થવાથી તેની વાહકતા પર થતી અસર વિશે નોંધ લખો.

$KCl$ ના દ્રાવણની નીચેનામાંથી કઈ સાંદ્રતા તુલ્યવાહકતાનું સૌથી ઓછું મૂલ્ય ધરાવે છે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo