સાંદ્રતાના પદો જેવા કે દળ ટકાવારી,$ppm$,મોલ અંશ અને મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે,જ્યારે મોલારિટી તાપમાનનું વિધેય છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દ્રાવણની મોલારિટી એટલે $1 \ L$ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. કદ તાપમાન પર આધારિત હોવાથી અને તાપમાન સાથે બદલાતું હોવાથી,મોલારિટી પણ તાપમાન સાથે બદલાય છે.
બીજી તરફ,દળ ટકાવારી,$ppm$,મોલ અંશ અને મોલાલિટી જેવા સાંદ્રતાના પદો દળ-દળના સંબંધ પર આધારિત છે.
દળ તાપમાન સાથે બદલાતું ન હોવાથી,આ સાંદ્રતાના પદો તાપમાનના ફેરફારથી સ્વતંત્ર રહે છે.

Explore More

Similar Questions

કપૂર દ્રાવ્ય તરીકે અને $N_2$ વાયુ દ્રાવક તરીકે હોય તેવા દ્રાવણની ભૌતિક અવસ્થા શું છે?

$93 \%$ $w/V$ $H_2SO_4$ ના $1 \ L$ દ્રાવણની મોલાલિટી ગણો $[d = 1.84 \ g/cc]$.

$50 \ g$ પદાર્થને $1 \ kg$ પાણીમાં $90^{\circ} C$ તાપમાને ઓગાળવામાં આવે છે. તાપમાન ઘટાડીને $10^{\circ} C$ કરવામાં આવે છે. ઘનતા $1.1 \ g \ cm^{-3}$ થી વધીને $1.15 \ g \ cm^{-3}$ થાય છે. દ્રાવણની મોલારિટીમાં થતો $\%$ ફેરફાર કેટલો છે?

સાંદ્રતાનો કયો એકમ તાપમાનમાં ફેરફાર સાથે બદલાતો નથી?

$100 \ g$ પાણીમાં $0.1 \ mol$ $NaCl$ ઓગળેલું છે. $NaCl$ નો મોલ અંશ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo