તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
બીજાવરણનું સૌથી અંદરનું આવરણ
મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
વિઘટન પામતો પ્રદેહ
મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
નાળિયેરીનું પાણી......છે.
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... માંથી નિર્માણ પામે છે.
બેવડું ભ્રણ પોષ શેમાં જોવા મળે છે.
ઘઉં કે મકાઇનાં દાણામાં જોવા મળતી વરુથિકા એ અન્ય એકદળીનાં કયા ભાગ સાથે સામ્યતા ધરાવે છે?
ભ્રૂણપોષ (Endosperm) એટલે શું ? ભ્રૂણપોષ ના પ્રકારો વર્ણવો.