તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?

  • [NEET 2015]
  • A

    બીજાવરણનું સૌથી અંદરનું આવરણ

  • B

    મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ

  • C

    વિઘટન પામતો પ્રદેહ

  • D

    મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ

Similar Questions

આવૃત બીજધારીનાં ભ્રૂણપોષ એ ...... છે.

સહાયક કોષોમાં આઠ રંગસૂત્રો ધરાવતી વનસ્પતિઓની જાતિમાં સમીતાયા સ્તરના કોષોમાં કેટલાં રંગસૂત્રો હશે ?

આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?

  • [AIPMT 1996]

જયારે દ્વિકિય માદા વનસ્પતિનું સંકરણ ચતુથર્કીય નર સાથે કરાવવામાં આવે ત્યારે, પરિણામી બીજમાંના ભ્રૂણપોષકોષનો ગુણાંક.....હશે.

નાળિયેરીનું પાણી......છે.