તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
બીજાવરણનું સૌથી અંદરનું આવરણ
મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
વિઘટન પામતો પ્રદેહ
મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
આવૃત બીજધારીનાં ભ્રૂણપોષ એ ...... છે.
સહાયક કોષોમાં આઠ રંગસૂત્રો ધરાવતી વનસ્પતિઓની જાતિમાં સમીતાયા સ્તરના કોષોમાં કેટલાં રંગસૂત્રો હશે ?
આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?
જયારે દ્વિકિય માદા વનસ્પતિનું સંકરણ ચતુથર્કીય નર સાથે કરાવવામાં આવે ત્યારે, પરિણામી બીજમાંના ભ્રૂણપોષકોષનો ગુણાંક.....હશે.
નાળિયેરીનું પાણી......છે.