તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?

  • [NEET 2015]
  • A

    બીજાવરણનું સૌથી અંદરનું આવરણ

  • B

    મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ

  • C

    વિઘટન પામતો પ્રદેહ

  • D

    મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ

Similar Questions

પ્રોટિનથી ભરપૂર એવું સમિતાયા સ્તર કે જે કેટલાંક ધાન્યનાં .... ભાગમાં આવેલું છે.

નારીયેળના સફેદ ગર (માવો)ને કોષોની પ્લોઈડી શું હોય છે?

બેવડું ભ્રણ પોષ શેમાં જોવા મળે છે.

આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?

  • [AIPMT 1996]

આવૃત બીજધારીનાં ભ્રૂણપોષ એ ...... છે.