તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
બીજાવરણનું સૌથી અંદરનું આવરણ
મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
વિઘટન પામતો પ્રદેહ
મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
પ્રોટિનથી ભરપૂર એવું સમિતાયા સ્તર કે જે કેટલાંક ધાન્યનાં .... ભાગમાં આવેલું છે.
નારીયેળના સફેદ ગર (માવો)ને કોષોની પ્લોઈડી શું હોય છે?
બેવડું ભ્રણ પોષ શેમાં જોવા મળે છે.
આવૃત બીજધારીમાં શેના નિર્માણ માટે ત્રિકીય જોડાણ જરૂરી છે?
આવૃત બીજધારીનાં ભ્રૂણપોષ એ ...... છે.