શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો

  • A

    રહાઈનોવાઈરસ દ્વારા શરદી થાય છે

  • B

    રૂહાઈનોવાઈરસ નાક, શ્વસનમાર્ગ અને ફેફસાંને અસર કરે છે 

  • C

    શરદીમાં નાક બંધ થાય છે, તેમાંથી સ્ત્રાવ થાય છે, ગળામાં દુઃખાવો, કફ, માથામાં દુઃખાવો, થાક વગેરે થાય છે

  • D

    ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે

Similar Questions

પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.

શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને ....... કહે છે.

નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?

કૃત્રિમ સક્રીય પ્રતિકારકતા $....$ માંથી મેળવી શકાય છે

કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટિબોડી હોય છે ?