શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો
રહાઈનોવાઈરસ દ્વારા શરદી થાય છે
રૂહાઈનોવાઈરસ નાક, શ્વસનમાર્ગ અને ફેફસાંને અસર કરે છે
શરદીમાં નાક બંધ થાય છે, તેમાંથી સ્ત્રાવ થાય છે, ગળામાં દુઃખાવો, કફ, માથામાં દુઃખાવો, થાક વગેરે થાય છે
ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે
પ્લાઝમોડિયમનું અલિંગી જીવનચક્ર ..........માં પૂર્ણ થાય છે.
શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને ....... કહે છે.
નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
કૃત્રિમ સક્રીય પ્રતિકારકતા $....$ માંથી મેળવી શકાય છે
કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટિબોડી હોય છે ?