વનસ્પતિઓમાં શ્વસન અંગો કેમ હોતા નથી તે માટેનો ખોટો વિકલ્પ પસંદ કરો,કારણ કે પ્રાણીઓથી વિપરીત વનસ્પતિઓમાં વાયુ વિનિમય માટે કોઈ વિશિષ્ટ અંગો હોતા નથી.

  • A
    મૂળ,પ્રકાંડ અને પર્ણોમાં શ્વસનનો દર પ્રાણીઓ કરતા ઝડપી હોય છે
  • B
    પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતો $O_2$ શ્વસન માટે વપરાય છે
  • C
    પર્ણો,પ્રકાંડ અને મૂળમાં મૃદુતક કોષોની છૂટી ગોઠવણી શ્વસનને સરળ બનાવે છે
  • D
    એક વનસ્પતિ ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે

Explore More

Similar Questions

વનસ્પતિ પાસે વિશિષ્ટ શ્વસન અંગો ન હોવા પાછળ કયા કારણો જવાબદાર છે?
$I-$ વનસ્પતિનો પ્રત્યેક ભાગ પોતાના વાયુઓના વિનિમયની જરૂરિયાતનું ધ્યાન રાખે છે.
$II-$ વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે.
$III-$ પ્રાણીઓની સાપેક્ષે વનસ્પતિમાં શ્વસનનો દર ખૂબ જ ધીમો હોય છે.
$IV-$ વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોય છે.
$V-$ જ્યારે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ કરે છે ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન લેવાની જરૂરિયાત વધી જાય છે.
$VI-$ મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકે છે.
$VII-$ વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક આવેલો હોય છે.

જારક શ્વસન એટલે શું?

શ્વસનમાં ગ્લુકોઝના સંપૂર્ણ દહનને નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય (ખોટું) છે?

શ્વસન સબસ્ટ્રેટ્સ (respiratory substrates) એટલે શું? સૌથી સામાન્ય શ્વસન સબસ્ટ્રેટનું નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo