વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય (ખોટું) છે?

  • A
    વનસ્પતિઓ શ્વસન દરમિયાન વાયુ વિનિમય માટે ખૂબ મોટી માંગ દર્શાવે છે.
  • B
    પર્ણો વાયુઓના વિનિમય માટે સારી રીતે અનુકૂલિત હોય છે.
  • C
    મૂળ,પ્રકાંડ અને પર્ણો ખૂબ જ ધીમા દરે શ્વસન કરે છે.
  • D
    એક વનસ્પતિના ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે.

Explore More

Similar Questions

એક સજીવ '$X$' માં આખો દિવસ એક પ્રક્રિયા ચાલે છે. કોષો આ પ્રક્રિયામાં ભાગ લે છે. આ પ્રક્રિયા દરમિયાન $ATP, CO_2,$ અને પાણી મુક્ત થાય છે. આ પ્રકાશ-આધારિત પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા માટે કાચો માલ શું હોઈ શકે?

વનસ્પતિ પાસે વિશિષ્ટ શ્વસન અંગો ન હોવા પાછળ કયા કારણો જવાબદાર છે?
$I-$ વનસ્પતિનો પ્રત્યેક ભાગ પોતાના વાયુઓના વિનિમયની જરૂરિયાતનું ધ્યાન રાખે છે.
$II-$ વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે.
$III-$ પ્રાણીઓની સાપેક્ષે વનસ્પતિમાં શ્વસનનો દર ખૂબ જ ધીમો હોય છે.
$IV-$ વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોય છે.
$V-$ જ્યારે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ કરે છે ત્યારે વાતાવરણમાંથી ઓક્સિજન લેવાની જરૂરિયાત વધી જાય છે.
$VI-$ મોટા કદની ઘટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકે છે.
$VII-$ વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિની સપાટીની બિલકુલ નજીક આવેલો હોય છે.

સમજાવો: વનસ્પતિની મુખ્ય સપાટી હવાના સંપર્કમાં હોય છે.

શ્વસન કેવી પ્રક્રિયા છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - શ્વસન દરમિયાન શ્વસન સબસ્ટ્રેટ સીધું ઓક્સિજન સાથે જોડાય છે.
વિધાન $II$ - શ્વસનની પ્રાથમિક પ્રક્રિયામાં શ્વસન સબસ્ટ્રેટમાંથી હાઇડ્રોજન દૂર કરવાનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo