ખોટા વિધાનો પસંદ કરો:
$(1)$ પાણી એવું માધ્યમ પૂરું પાડે છે જેમાં મોટાભાગના પદાર્થો ઓગળેલા હોય છે.
$(2)$ તરબૂચમાં $92\%$ પાણી હોય છે.
$(3)$ સ્થળજ વનસ્પતિઓ દરરોજ મોટા પ્રમાણમાં પાણી લે છે પરંતુ તેનો મોટાભાગનો ઉપયોગ પર્ણો દ્વારા પ્રકાશસંશ્લેષણમાં થાય છે.
$(4)$ એક પુખ્ત મકાઈનો છોડ દિવસમાં લગભગ $3$ લિટર પાણી શોષે છે.
$(5)$ વનસ્પતિઓમાં પાણીનું વિતરણ સમાન હોય છે.

  • A
    $1, 2, 3$
  • B
    $2, 3, 4$
  • C
    $3, 4, 5$
  • D
    $3, 5$

Explore More

Similar Questions

કોષદીવાલનું પાણીના અણુઓ પ્રત્યેનું આકર્ષણ બળ શું કહેવાય છે?

નીચેના વચ્ચે તફાવત આપો:
વનસ્પતિઓમાં પાણીના વહન માટેના એપોપ્લાસ્ટ અને સિમ્પ્લાસ્ટ પથ.

જળચર પ્રાણીઓને યાંત્રિક આંચકા કેમ લાગતા નથી?

જલવાહક પેશી $(Xylem)$ મુખ્યત્વે કોના સ્થળાંતર સાથે સંકળાયેલ છે?

પાણીના શોષણ માટે મૂળના રોમ (root hairs) ની કોષદીવાલ કેવી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo