ખોટી જોડી પસંદ કરો.

  • A
    ઓક્સિન - વૃદ્ધિ કરવા માટે
  • B
    જિબરેલિન - જિબરેલા ફ્યુજીકુરોઈ
  • C
    સાયટોકાઈનિન - હેરિંગ શુક્રકોષ $DNA$
  • D
    $ABA$ - પુષ્પ સર્જન માટેનું અંતઃસ્ત્રાવ

Explore More

Similar Questions

. . . . . . અને . . . . . . વનસ્પતિ અંતઃસ્ત્રાવોનો ગુણોત્તર અને તેમની આંતરક્રિયાઓ મોર્ફોજેનિક વિભેદનનું નિયંત્રણ કરે છે.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. સાયટોકાઈનિન$i$. વાયુરંધ્ર બંધ થવાની પ્રક્રિયાને ઉત્તેજે છે
$B$. ઈથિલીન$ii$. પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે
$C$. જિબરેલિન$iii$. પાર્શ્વીય પ્રરોહ વૃદ્ધિને પ્રેરે છે
$D$. એબ્સિસિક એસિડ$iv$. જીર્ણતા પામતી પેશીઓમાં મોટી માત્રામાં જોવા મળે છે

કેલસ મેળવવા માટે કયા વનસ્પતિ વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે?

કેલસમાં કોષ વિભાજન માટે જવાબદાર ફાયટોહોર્મોન્સ . . . . . . અને . . . . . . છે.

નીચેનામાંથી કઈ બાબતમાં વનસ્પતિ અંતઃસ્ત્રાવો ઉત્સેચકોથી અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo