દલપત્ર માટે સાચુ વાક્ય જણાવો.

  • A

    તે લીલો રંગ જ ધરાવે છે.

  • B

    તે પરાગનયન માટે પરાગ વાહકોને આકર્ષે છે.

  • C

    તે માત્ર ત્રણ ની જ સંખ્યામાં હોય છે.

  • D

    તે પુંકેસરચક્ર અને સ્ત્રીકેસર ચક્રની અંદરની તરફ છે

Similar Questions

રોમગુચ્છ .............નું રૂપાંતરણ છે.

નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?

તેનાં એકમો યુકત કે મુકત હોય.

દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ બીજાશય .........માં જોવા મળે છે.

કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?

  • [NEET 2016]