દલપત્ર માટે સાચુ વાક્ય જણાવો.
તે લીલો રંગ જ ધરાવે છે.
તે પરાગનયન માટે પરાગ વાહકોને આકર્ષે છે.
તે માત્ર ત્રણ ની જ સંખ્યામાં હોય છે.
તે પુંકેસરચક્ર અને સ્ત્રીકેસર ચક્રની અંદરની તરફ છે
રોમગુચ્છ .............નું રૂપાંતરણ છે.
નીચેનામાંથી કોણ ફળમાં પરિણમે છે ?
તેનાં એકમો યુકત કે મુકત હોય.
દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર અને ત્રાંસુ બીજાશય .........માં જોવા મળે છે.
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?