સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)
-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે.
- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.
- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.
- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.
$TFTF$
$FTTF $
$FTFF $
$TTFT $
અસંગત દૂર કરો.
તફાવત આપો : પરાગાશય અને અંડાશય
તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન
પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ $PEN$ | $(1)$ હૃદયાકાર અવસ્થા |
$(b)$ $PEC$ | $(2)$ નાળીયેરનું પાણી |
$(c)$ બીજપત્ર | $(3)$ નાળીયેરનો સફેદગર કે માવો |
$(d)$ દ્વિદળી ભ્રુણ | $(4)$ વરૂથીકા |