સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)

-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે. 

- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.

- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.

- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.

  • A

    $TFTF$

  • B

    $FTTF $

  • C

    $FTFF $

  • D

    $TTFT $

Similar Questions

વટાણાના $200/400$ બીજ ઉત્પન્ન કરવા માટે કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે ?

  • [AIPMT 1993]

બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો. 

તફાવત આપો : પરાગાશય અને અંડાશય

તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન

નીચેનામાંથી ખોટુંવિધાન પસંદ કરો.