સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)

-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે. 

- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.

- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.

- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.

  • A

    $TFTF$

  • B

    $FTTF $

  • C

    $FTFF $

  • D

    $TTFT $

Similar Questions

અસંગત દૂર કરો.

તફાવત આપો : પરાગાશય અને અંડાશય

તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન

પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ $PEN$ $(1)$  હૃદયાકાર અવસ્થા
$(b)$ $PEC$ $(2)$ નાળીયેરનું પાણી
$(c)$ બીજપત્ર $(3)$ નાળીયેરનો સફેદગર કે માવો
$(d)$ દ્વિદળી ભ્રુણ $(4)$ વરૂથીકા