સાચું શોધો.
દર્દીના સામાન્ય સંસર્ગમાં આવવાથી $AIDS$ નો ફેલાવોથઈ શકે.
કેનાલિનોઇડ મોરફીનનાં એસિટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.
બેન્ઝોડાયેઝોપાઈન થી માનસિક હતાશા દૂર થાય છે.
$\alpha$ -ઇન્ટરફેરોન્સથી પ્રતીકારકતા નબળી પડે છે.
......$T -$ લસિકાકોષોને પરિપકવ થવા સૂક્ષ્મ પર્યાવરણ પુરું પાડે છે.
$HIV$ વાઇરસ પ્રતિકારક તંત્રના.........
નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?
નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?
હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.