સાચું શોધો.

  • A

    દર્દીના સામાન્ય સંસર્ગમાં આવવાથી $AIDS$ નો ફેલાવોથઈ શકે.

  • B

    કેનાલિનોઇડ મોરફીનનાં એસિટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.

  • C

    બેન્ઝોડાયેઝોપાઈન થી માનસિક હતાશા દૂર થાય છે.

  • D

    $\alpha$ -ઇન્ટરફેરોન્સથી પ્રતીકારકતા નબળી પડે છે.

Similar Questions

......$T -$ લસિકાકોષોને પરિપકવ થવા સૂક્ષ્મ પર્યાવરણ પુરું પાડે છે.

$HIV$ વાઇરસ પ્રતિકારક તંત્રના.........

નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?

નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?

  • [AIPMT 2004]

હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.