કોષ વિભાજન વનસ્પતિઓ અને પ્રાણીઓમાં અનુક્રમે કેવી રીતે થાય છે?

  • A
    સતત,માત્ર અમુક ઉંમર સુધી
  • B
    માત્ર અમુક ઉંમર સુધી,સતત
  • C
    સતત,ક્યારેય નહીં
  • D
    એકવાર,બે વાર

Explore More

Similar Questions

બહુકોષકેન્દ્રકી (સીનસીટિયમ) માટે શું સાચું છે?

વિધાન $P$ : $S$ તબક્કા દરમિયાન તારાકેન્દ્ર (centrioles) બેવડાય છે.
વિધાન $Q$ : પૂર્વાવસ્થા (prophase) દરમિયાન,તારાકેન્દ્ર એકબીજાથી છૂટા પડે છે અને કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.

સમભાજન (Mitosis) ના પરિણામે બે કોષો ઉત્પન્ન થાય છે જે એકબીજાને સમાન હોય છે. જો સમભાજન દરમિયાન નીચેની અનિયમિતતાઓ થાય,તો તેનું પરિણામ શું આવશે?
$(a)$ કોષકેન્દ્રપટલનું વિઘટન ન થાય
$(b)$ $DNA$ નું સ્વયંજનન (Duplication) ન થાય
$(c)$ સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય
$(d)$ કોષરસવિભાજન (Cytokinesis) ન થાય

Difficult
View Solution

Drosophila ની લાળ ગ્રંથિઓમાં પોલિટિન રંગસૂત્રો શેના પરિણામે બને છે?

સમભાજન અને અર્ધીકરણ અનુક્રમે ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo