મુક્ત અવકાશમાં સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે. તે સમજાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ના, વાહકની આસપાસ વાતાવરણની ગેરહાજરીમાં વિદ્યુત ડિસ્ચાર્જની ધટના થતી નથી. તેથી, સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે નહી.

Similar Questions

વિદ્યુતભાર $+ q$ અને $-\,3q$ ને $100\,cm$ દૂર મૂકેલા છે. $+ q$ વિદ્યુતભારથી બંને વિદ્યુતભારની વચ્ચે કેટલા અંતરે($cm$ માં) વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય?

  • [AIIMS 2011]

બે પાતળા તારની રીંગ જે દરેક ની ત્રિજ્યા $R$ છે અને તે તેમની સુસંગત અક્ષોથી અંતરે આવેલી છે બે રીંગો પરનો વિદ્યુતભારો $+q$ અને $-q$ છે. બે રીંગોના કેન્દ્રો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... છે.

  • [AIEEE 2005]

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર $Q$ એ $L$ લંબાઇના સળિયા $AB$ પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા $A$ થી $L$ અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.

  • [JEE MAIN 2013]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા પર ત્રણ સમાન વિદ્યુતભારો મૂકેલા છે. નીચના પૈકી (સામાન્ય નામકરણ) કેન્દ્ર આગળ $E$ અને $V$ માટે કયું વિધાન સાચું છે.

વાહકને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેનું સ્થિતિમાન.......

  • [AIPMT 2002]