$20^{\circ} C$ તાપમાને $162 \ g$ પાણીમાં $46 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો. [અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ $= 46 \ g \ mol^{-1}$]

  • A
    $0.89$
  • B
    $0.045$
  • C
    $0.11$
  • D
    $0.06$

Explore More

Similar Questions

એક દ્રાવણમાં,જ્યારે બાષ્પ દબાણમાં ઘટાડો $10 \text{ mm Hg}$ હોય ત્યારે દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. બાષ્પ દબાણમાં $20 \text{ mm Hg}$ નો ઘટાડો મેળવવા માટે,દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

દ્રાવકનું બાષ્પદબાણ $17.5 \ mm \ Hg$ છે જ્યારે મંદ દ્રાવણનું બાષ્પદબાણ $17.45 \ mm \ Hg$ છે; તો દ્રાવકનો મોલ અંશ કેટલો હશે?

$298 \ K$ તાપમાને,બે શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $200 \ mm \ Hg$ અને $400 \ mm \ Hg$ છે. જો દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

$9 \ g$ નિર્જળ ઓક્ઝેલિક એસિડ (આણ્વીય દળ $= 90$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_1^o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_1^o$ માં)?

$100 \ g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું દળ ઓગાળવું જોઈએ જેથી બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $50 \ g$ પાણીમાં $1 \ g$ યુરિયા (મોલર દળ $= 60 \ g/mol$) ઓગાળવાથી થતા ઘટાડા જેટલો જ થાય? (બંને કિસ્સામાં મંદ દ્રાવણ ધારવું):-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo